ફેબ્રુવારી 15, 2025 8:07 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે.