ફેબ્રુવારી 21, 2025 9:45 એ એમ (AM)

printer

ઉત્તરપ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે

ઉત્તરપ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે. ઉત્તરપ્રદેશ સરકારે શરૂ કરેલા નવી પહેલ અંતર્ગત પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમનું પવિત્ર જળ જેલ સંકુલમાં લવાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.