જુલાઇ 1, 2025 9:36 એ એમ (AM)

printer

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર પાસે કાર પલટી જતાં ગાંધીનગરના ચાર વ્યક્તિઓના મોત

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કાર અકસ્માતમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના ચાર લોકોના મોત થયા છે અને એકને ઇજા થઇ છે. કેદારનાથ તરફ થઇ રહેલી કાર ફ્લાયઓવર પરથી પલટી ગઈ હતી અને 20-30 ફૂટ ખેતરમાં ખાબકી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.