ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કાર અકસ્માતમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના ચાર લોકોના મોત થયા છે અને એકને ઇજા થઇ છે. કેદારનાથ તરફ થઇ રહેલી કાર ફ્લાયઓવર પરથી પલટી ગઈ હતી અને 20-30 ફૂટ ખેતરમાં ખાબકી હતી.
Site Admin | જુલાઇ 1, 2025 9:36 એ એમ (AM)
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર પાસે કાર પલટી જતાં ગાંધીનગરના ચાર વ્યક્તિઓના મોત