એપ્રિલ 2, 2025 9:49 એ એમ (AM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા અપીલ કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગત 15 દિવસથી હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા જણાવ્યું છે. શ્રી પટેલે કહ્યું, આરોગ્ય કર્મીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પગાર વધારાની બાબત સરકારની વિચારણા હેઠળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.