આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગત 15 દિવસથી હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા જણાવ્યું છે. શ્રી પટેલે કહ્યું, આરોગ્ય કર્મીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પગાર વધારાની બાબત સરકારની વિચારણા હેઠળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
Site Admin | એપ્રિલ 2, 2025 9:49 એ એમ (AM)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા અપીલ કરી
