આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને 4 એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી છે. શ્રી પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાળ બાબતે 15 દિવસથી ચર્ચા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ગ્રેડ પેમાં 7 હજાર કેડર છે અને પગાર વધારો સરકારની વિચારણા હેઠળ છે. શ્રી પટેલે ઉમેર્યું કે સંગઠનના નેતાએ સમજવું જોઈએ કે કર્મચારીઓને નુકશાન થશે તો જવાબદારી કોણ લેશે.
Site Admin | એપ્રિલ 1, 2025 7:01 પી એમ(PM)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને 4 એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી
