માર્ચ 27, 2025 7:48 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી પોતાની ફરજ પર પરત ફરવા અપીલ કરી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી પોતાની ફરજ પર પરત ફરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં આ અંગે નિવેદન આપતાં શ્રી પટેલે કહ્યું, આરોગ્યકર્મીઓની માગણીઓ પર ચર્ચા-વિચારણા કર્યા બાદ એક માગણી સ્વીકારવા પાત્ર છે. જોકે, ટેક્નિકલ ગ્રેડ પૅ અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. કર્મચારીઓને હડતાળ સમાપ્ત કર્યા બાદ ચર્ચા કરવા શ્રી પટેલે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.