આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ કરવામાં આવ્યો.. રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આ બે દિવસીય ઉજવણીનો પ્રારંભકરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાની એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતી વિકાસમંત્રીએ છોટાઉદેપુરખાતે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શ્રી ડીંડોરેઆદિવાસી શિક્ષણ ક્ષેત્રે વિકાસની વાત કરતાં જણાવ્યુંહતું કે, રાજ્યમાં ૧૦૧ એકલવ્ય મોડેલ સ્કુલ, ૬૬૧ આશ્રમ શાળાઓસહિતની શાળાઓમાં ૧૩ લાખથી વધુ બાળકોને રહેવા-જમવા,પુસ્તકો, દફતર, ગણવેશજેવી સુવિધાઓ આપઇ રહી છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:21 પી એમ(PM)
આદિજાતી વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ પ્રારંભ કરવામાં આવ્યો
