આજે મહાવીર જયંતી છે.. આજના આ પાવન દિવસે જૈનો દ્વારા તેની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.. જૈન દેરાસરોમાં વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવી રહી છે. મહાવીર જન્મ કલ્યાણકની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના પર્વની શુભકામના પાઠવી છે.
Site Admin | એપ્રિલ 10, 2025 9:06 એ એમ (AM)
આજે મહાવીર જયંતીની ઉજવણી- મુખ્યમંત્રી અને રાજ્યપાલએ સૌ નાગરિકોને આ પર્વની શુભકામનાઓ પાઠવી
