આજે દેશભરમાં વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ આદિ કવિ અને સંસ્કૃત ભાષાના પ્રથમ કવિ તરીકે પણ ઓળખાય છે. વાલ્મીકિ સંપ્રદાયના સભ્યો મહર્ષિ વાલ્મીકિને ભગવાનના દૂત માને છે અને તેમની જયંતીને ભક્તિભાવ સાથે ઉજવે છે. આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 8:51 એ એમ (AM) | વાલ્મીકિ જયંતિ
આજે દેશભરમાં વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
