હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અત્યારે પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફુંકાવવાને કારણે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહશે અને અમુક વિસ્તારમાં તાપમાન વધશે. નલિયામાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 10:27 એ એમ (AM)
આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના