નવેમ્બર 28, 2024 11:16 એ એમ (AM)

printer

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે.
હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ બેથી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અનુભવ થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.