ઓક્ટોબર 20, 2024 7:39 પી એમ(PM)

printer

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કુડ્ડાપહ જિલ્લાના બડવેલમાં એક વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કુડ્ડાપહ જિલ્લાના બડવેલમાં એક વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. યુવક દ્વારા સળગાવી દેવામાં આવતા આ સગીર બાળકીનું મોત થયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાનો કેસ વિશેષ અદાલતમાં ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.