રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા.આ કાર્યક્રમમાં સભાને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ એવોર્ડના વિજેતાઓ સમાજ માટે રોલ મોડલ તરીકે ઉભરી રહ્યા છે.રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે આ પુરસ્કાર સમગ્ર દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોત્સાહિત અને મજબૂત કરવામાં મદદ કરશે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 2:49 પી એમ(PM) | આંતર રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ
આંતર રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા
