ઓક્ટોબર 26, 2025 9:28 એ એમ (AM)

printer

આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ- 2નું ઉદ્ઘાટન – આજથી ટર્મિનલ કાર્યરત થશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગઈકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ- 2નું ઉદ્ઘાટન કર્યું. આજથી આ ટર્મિનલ કાર્યરત થશે. આ પ્રસંગે બોલતા શ્રી નાયડુએ જણાવ્યું કે ઉડ્ડયન ક્ષેત્ર સતત વિકસિત થઈ રહ્યું છે અને મંત્રાલય વધુને વધુ લોકો હવાઈ મુસાફરીનો લાભ લે તે સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.