ડિસેમ્બર 12, 2024 6:16 પી એમ(PM) | અરવલ્લી

printer

અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે

અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. હાલ ખેડૂતોએ બટાકા તેમજ ઘઉંના પાકનું વાવેતર કર્યું હોવાથી તેમની માંગ મુજબ,મોડાસાના માઝમ, શામળાજીના મેશ્વો, માલપુરના વાત્રક સહિતના જળાશયોમાંથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોને લાભ થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.