નવેમ્બર 18, 2025 3:18 પી એમ(PM)

printer

અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાત્રે ઍમ્બુલૅન્સમાં આગના બનાવમાં ચાર લોકોના મોત….

અરવલ્લીના મોડાસામાં ગત મોડી રાત્રે ઍમ્બુલૅન્સમાં આગના બનાવમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અરવલ્લીના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક – DySP આર. ડી. ડાભીએ જણાવ્યું, મોડાસાના રાણા સૈયદ નજીકથી અમદાવાદ જતી ઍમ્બુલૅન્સમાં આ બનાવ બન્યો હતો. મોડાસા નગરપાલિકાના અગ્નિશમન દળે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.