ઓક્ટોબર 24, 2025 7:04 પી એમ(PM)

printer

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું – માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

હવામાન આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછેડા વરસાદ થશે. આવતીકાલથી 27મી ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને કારણે જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું છે કે, પૂર્વ મધ્ય અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ થવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.