રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો પર તેહરાન દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શનોને લઈને અમેરિકા સાથે તણાવ વધી રહ્યો હોવાથી ઈરાને આજે વહેલી સવારે કોઈ સમજૂતી વિના વાણિજ્યિક વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો આદેશ લંબાવ્યો.
સરકારે કોઈ સ્પષ્ટતા આપી નથી, જોકે અધિકારીઓએ અટકાયત કરાયેલા વિરોધીઓ પર ઝડપી કેસ ચલાવવા અને ફાંસીની સજા ફટકારવાનો સંકેત આપ્યો છે અને જો અમેરિકા અથવા ઇઝરાયલ હસ્તક્ષેપ કરશે તો બદલો લેવાની ચેતવણી આપી છે.
હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા બે હજાર 615 લોકો માર્યા ગયા છે.
Site Admin | જાન્યુઆરી 15, 2026 2:00 પી એમ(PM)
અમેરિકા સાથે તણાવ વધી રહ્યો હોવાથી ઈરાને આજે હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો આદેશ લંબાવ્યો.