જુલાઇ 17, 2025 7:48 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો પૂર્ણતાના આરે છે. પ્રસ્તાવિત વેપાર અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપાર કરાર અનુસાર અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ સારી પહોંચ પ્રદાન કરી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.