અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે. સત્તાવાર સૂત્રો અનુસાર વિમાનમાં એક હજારથી વધુ લોકો હોય શકે છે. જેમાંથી આશરે 30 લોકો પંજાબ ઉપરાંત હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યોના હોવાનું કહેવાય છે. 24 કલાકની અંદર આ બીજી અને છેલ્લા 10 દિવસમાં ત્રીજી ફ્લાઇટ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને લઈને ભારત આવી રહી છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:11 પી એમ(PM)
અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું બીજું એક વિમાન આજે રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરે તેવી શક્યતા છે
