માર્ચ 4, 2025 9:50 એ એમ (AM)

printer

અમૃતસરમાં ગઇકાલે ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા દળ દ્વારા એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો છે.

અમૃતસરમાં ગઇકાલે ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા દળ દ્વારા એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો છે. તાજેતરના સમયમાં આ બીજી ઘટના છે. ગત બુધવારે, બી.એસ.એફ.ના જવાનોએ પઠાણકોટમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો.