અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 626 જેટલા ગામમાં કપાસ, મગફળી, સોયાબિન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાન થયું છે. ખેતીવાડી વિભાગની 86 ટુકડીએ આ તમામ ગામમાં સરવે હાથ ધરી અહેવાલ તૈયાર કરવાનું કામ પૂર્ણ કર્યું છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિગ્નેશ કાનાણીએ જણાવ્યું.
Site Admin | નવેમ્બર 6, 2025 3:36 પી એમ(PM)
અમરેલીમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 626 જેટલા ગામમાં કપાસ, મગફળી, સોયાબિન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાન…