અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિશમન દળ અને NDRFની ટીમ દ્વારા અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગમાં ફસાયેલો વિમાનનાં કાટમાળનો ભાગ કાપીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે. આ કામગીરીમાં અગ્નિશમન દળનો એક કર્મચારી અંદર સુધી ગયો અને કટરથી આગળનો ભાગ કાપી મૃતદેહને દોરડા વડે બહાર કાઢ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.