અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના DNA મેચ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આજે સવારે 11 કલાકે સ્વર્ગસ્થ રૂપાણીના DNA મેચ થયા હતા. આજે બપોર બાદ રૂપાણી પરિવાર તેમની અંતિમયાત્રા અંગે અંતિમ નિર્ણય લેશે.
Site Admin | જૂન 15, 2025 3:54 પી એમ(PM)
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના DNA મેચ થયા
