અમદાવાદ વિમાન દુર્ઘટનાના 131 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 83 પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSLની ટીમ DNA મૅચ કરવા દિવસરાત કામ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર FSL કચેરીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
Site Admin | જૂન 17, 2025 7:53 એ એમ (AM)
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના 131 DNA નમૂના મેચ થયા. ગત મોડી રાત સુધીમાં 83 પાર્થિવ શરીર સોંપાયા