અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા 94 હજાર 600થી વધુ કેસમાં 8 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. તેમજ ગેરકાયદેસર બુકીંગ દ્વારા મુસાફરી કરનાર આશરે 81 હજાર 500 મુસાફરો પાસેથી 4 કરોડ 70 લાખ રૂપિયાની દંડની રકમ વસુલી છે.
એપ્રિલથી નવેમ્બર 2024 સુધીમાં વગર ટિકિટે તેમજ અનિયમિત મુસાફરો અને બુકીંગ વિનાની મુસાફરી અને સામાન સહિતના કુલ 1 લાખ 78 હજાર કેસમાં 13 કરોડ 46 લાખ રૂપિયાની માતબર રકમ દંડ સ્વરૂપે વસુલ કરી છે. પશ્ચિમ રેલવે વિભાગે પ્રજાજનોને ઉચિત ટિકિટ દ્વારા મુસાફરી કરવા અનુરોધ કર્યો છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 8:31 એ એમ (AM) | રેલવે વિભાગ
અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા 94 હજાર 600થી વધુ કેસમાં 8 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે.
