અમદાવાદ જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 81 કરોડના ખર્ચે પૂર્વ ઝોન નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડને આવરી લેતી નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, આ ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન થકી 5 લાખ લોકોને ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાંથી મુક્તિ મળી છે.
Site Admin | જુલાઇ 22, 2025 2:46 પી એમ(PM)
અમદાવાદ જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કર્યું.