અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસની સેવા જેમ કે, મનીઑર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાને લગતી ફરીયાદોનો નિકાલ કરવામાં આવશે. આ અંગે 20 માર્ચ સુધી ફરિયાદ કરી શકાશે.
Site Admin | માર્ચ 13, 2025 7:13 પી એમ(PM)
અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે.