માર્ચ 13, 2025 7:13 પી એમ(PM)

printer

અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે.

અમદાવાદ જનરલ ટપાલ કચેરીની સેવાને લગતા પ્રશ્નના નિરાકરણ માટે આગામી 26 માર્ચે ડાક અદાલતનું આયોજન કરાશે. આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસની સેવા જેમ કે, મનીઑર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાને લગતી ફરીયાદોનો નિકાલ કરવામાં આવશે. આ અંગે 20 માર્ચ સુધી ફરિયાદ કરી શકાશે.