અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી માઇક તથા લાઉડ સ્પીકર ચાલુ ન રાખવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.આ અંગે અમદાવાદ અને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેર હુકમ ફરમાવવામાં આવ્યો છે. જે અંતર્ગત 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાત્રીના 12 વાગ્યા બાદ નવરાત્રી તથા દશેરાનાં દિવસે ખાનગી કે જાહેર સ્થળે માઇક તથા લાઉડ સ્પીકર ચાલુ રાખી શકાશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 9:07 એ એમ (AM)
અમદાવાદ અને રાજકોટમાં નવરાત્રી દરમિયાન રાત્રીના બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાનું જાહેરનામું પ્રસિધ્ધ
