જૂન 24, 2025 7:06 પી એમ(PM)

printer

અમદાવાદમાં 20 હજારથી વધુ પોલીસ જવાનો સાથે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ કરાયું

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીના ભાગરૂપે પોલીસે આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર રિહર્સલ એટલે કે પૂર્વાભ્યાસ કર્યો. આ રિહર્સલમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 20 હજારથી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.