સપ્ટેમ્બર 29, 2025 10:21 એ એમ (AM)

printer

અમદાવાદમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળો સહિતના જાહેર માર્ગો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. ગઇકાલે શહેરના વિવિધ ધાર્મિક સ્થાનો અને બીઆરટીએસ, એએમટીએસ બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળોએ આ સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. મનપા, સામાજિક અને સેવા ભાવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હાથ ધરાયું હતું. 456 જેટલા માર્ગો, 256 જેટલા માર્કેટ એરિયા, 272 રહેણાંક વિસ્તા અને 273 જેટલા વાણિજિક વિસ્તારોની સફાઇ કરાઇ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.