અમદાવાદમાં બૂલેટ ટ્રૅન પરિયોજનાની કામગીરી દરમિયાન લૉન્ચિંગ ગડર ક્રેન ધરાશાયી થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મોટા ભાગની ટ્રેનને અસર થઈ છે. આ દુર્ઘટનામાં બે લોકોના ઈજા થયાના પણ અહેવાલ છે. અમદાવાદ આવતી અનેક ટ્રેનને વડોદરા તરફ વાળવામાં આવી છે. એટલે, અમદાવાદ ઉતરનારા યાત્રીઓએ વડોદરા, નડિઆદ અને આણંદ ઉતરવું પડશે.
Site Admin | માર્ચ 24, 2025 3:24 પી એમ(PM)
અમદાવાદમાં બૂલેટ ટ્રૅન પરિયોજનાની કામગીરી દરમિયાન લૉન્ચિંગ ગડર ક્રેન ધરાશાયી થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મોટા ભાગની ટ્રેનને અસર
