અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી જેસીબી મશીનની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કામગીરી દરમિયાન 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Site Admin | નવેમ્બર 24, 2025 3:02 પી એમ(PM)
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી