ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 8, 2025 7:56 પી એમ(PM)

printer

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે.

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, પ્રવર્તમાન જંત્રીના 15 ટકા મુજબની રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો હવે જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે. આ અંગે માલધારી આગેવાન રમેશ દેસાઈએ આ નિર્ણય માટે સરકારનો આભાર માન્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ