એપ્રિલ 8, 2025 3:34 પી એમ(PM)

printer

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે.

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે. પ્રવર્તમાન જંત્રીના 15 ટકા મુજબની રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો હવે જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે. કાયમી માલિકી હક્ક મેળવવા કબજેદારે AMCની બાકી ભાડા, લેણાં અને વેરાની રકમ પણ ભરપાઈ કરવાની રહેશે