જાન્યુઆરી 18, 2026 3:41 પી એમ(PM)

printer

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત થયું.

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આજે વહેલી સવારે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક યુવકનું મોત થયું છે.
હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને કાર સામસામે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કારને ક્રેનથી દુર કરી ટ્રાફિક હળવો કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.