ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 12, 2025 7:56 પી એમ(PM)

printer

અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડ્ડયનની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100થી વધુ મુસાફરોના મોતની શક્યતા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે.. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હોવાના અહેવાલ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ