જૂન 5, 2025 9:59 એ એમ (AM)

printer

અદાલતોમાં ઉપસ્થિત ન રહી શકનારા સાક્ષીઓ માટે જામનગરની અદાલતમાં ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર ખૂલ્લું મૂકાયું

જામનગરની અદાલતમાં પ્રાયોગિક ધોરણે ફોર્મલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. આ કેન્દ્રનો ઉદેશ્ય ન્યાયની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાનો છે. આનાથી અદાલતમાં ઉપસ્થિત ના રહી શકતા સાક્ષીઓ જિલ્લાકક્ષાએ જે તે સેન્ટરમાં ઉપસ્થિત રહી ન્યાયની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.