જુલાઇ 8, 2025 1:26 પી એમ(PM)

printer

અત્યાર સુધી 93,000 શ્રધ્ધાળુઓએ કાશ્મીરમાં અમરનાથના પવિત્ર શિવલિંગનાં દર્શન કર્યા

આજે અમરનાથજી યાત્રાનો છઠ્ઠો દિવસ છે. 3 જુલાઇથી શરૂ થયેલી 38 દિવસની અમરનાથ યાત્રા નિર્વિધ્ને ચાલી રહી છે. કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ 7541 યાત્રાળુઓની બીજી ટુકડી, આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી રવાના થઈ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.