અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવા માગતા બનાસકાંઠાના યુવાનો 10 એપ્રિલ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી જૂન મહિનામાં યોજાશે. આ માટેની અરજી WWW.JOININDIANARMY.NIC.IN વેબસાઈટ પર કરી શકાશે. કોઈ પ્રશ્ન હોય અથવા માર્ગદર્શન મેળવવા માગતા યુવાનો પાલનપુરની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી શકશે એમ પાલનપુર રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Site Admin | માર્ચ 16, 2025 3:12 પી એમ(PM)
અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવા માગતા બનાસકાંઠાના યુવાનો 10 એપ્રિલ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે.
