ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 5, 2024 8:04 એ એમ (AM) | અંબાજી મંદિર

printer

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ તૈયાર કરાયો છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ તૈયાર કરાયો છે. આ રથ રાજ્યના વિવિધ વિભાગોમાં મોકલવામાં આવે છે. ગઈકાલે આ રથના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે.
આ પ્રસંગે અધિક કલેક્ટરે અંબાજી રથમાં માતાજીની આરતી-પૂજા કરી માતાજીની ધજા લહેરાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ અંગે અધિક કલેક્ટર કૌશિક મોદીએ માહિતી આપી હતી.