અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયો છઠપૂજા પર્વની ઉજવણી કરી શકે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ઉગતા સૂર્યની પૂજા કરીને સ્નાન કરવાના આ પર્વ નિમિત્તે અંક્લેશ્વરમાં જળાશયો અને નહેરોની સાફ સફાઇ કરવામાં આવી હતી. તેમજ આ સ્થળોએ પૂજાની પણ સુવિધા કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 5, 2024 3:11 પી એમ(PM)
અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠપૂજા પર્વની ઉજવણી
