ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 6:35 પી એમ(PM) | એસટી વિભાગ

printer

અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ વધારાની 30 જેટલી  બસ દોડાવાશે

અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ વધારાની 30 જેટલી  બસ દોડાવાશે.દાહોદ ,પંચમહાલ ,અને ડેડીયાપાડા તેમજ સેલંબાના શ્રમજીવીઓ માટે તા 13 માર્ચ સુધી રોજ 30 થી વધુ વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રમિકોને “એસ.ટી આપના દ્વારે” સૂત્ર હેઠળ તેઓના કાર્યસ્થળ પરથી બસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે,