ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 18, 2025 3:04 પી એમ(PM)

printer

સુરત જિલ્લાના કામરેજનાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા

સુરત જિલ્લાના કામરેજનાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, એક મહિલા સહિત બે પુરુષ નદીમાં ડૂબી ગયા હતા.
અગ્નિશમન વિભાગની ટૂકડીએ ત્રણેય મૃતદેહ તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા. સુરતના કતારગામથી પાંચ લોકો ગળતેશ્વર ખાતે નદીમાં નહાવા ગયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.