વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં પુન:મતદાન સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 79.26 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે 19 તારીખે યોજાયેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બે મતદાન મથક પરનું મતદાન રદ કરવામાં આવ્યું હતું.
વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર 23 જૂને મતગણતરી હાથ ધરાશે.
Site Admin | જૂન 21, 2025 7:33 પી એમ(PM)
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે માલીડા અને નવા વાઘણિયા મતદાન મથક પર પુન:મતદાન સંપન્ન – ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે મતદાન
