ઓગસ્ટ 24, 2024 6:59 પી એમ(PM)

printer

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. આ  મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓનેસગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઇ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.