નવેમ્બર 24, 2024 8:46 એ એમ (AM) | ડૉ.સુબ્રમણ્યમ જયશંકર

printer

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી ઇટલીની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે.

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી ઇટલીની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. ડૉ. જયશંકર ફિઉગ્ગીમાં G-7 વિદેશ મંત્રીઓની એક બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં ભારતને અતિથિ દેશતરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉપરાંત, તેઓ ઇટાલીના વિદેશ મંત્રી અને G-7 દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.તેઓ રોમમાં M.E.D ભૂમધ્ય સંવાદની 10મી આવૃત્તિમાં પણ ભાગ લેશે. ડો. જયશંકર રોમમાં ભારતીય દૂતાવાસના નવા પરિસરનું પણ ઉદ્ઘાટન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.