વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ભારતને કેવી રીતે જુએ છે તેમાં પરિવર્તન આવ્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ભારતને કેવી રીતે જુએ છે તેમાં પરિવર્તન આવ્યું છે. 8મા ઈન્ડિયા આઈડિયા ઝકોન્ક્લેવને વિડીયો માધ્યમથી સંબોધન કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે છેલ્લા દાયકામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે અને ભારત હવે વેપાર કરવા માટે વધુ સરળ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે આજે વિશ્વ ભારતના ડિજિટલ વ્યવહારોમાં પ્રગતિની વિશ્વ નોંધ લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકાની સિદ્ધિઓ વૈશ્વિક ધોરણોથી પણ અલગ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.