વાયુસેનાનાવડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેમુલાકાત કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવનીસ્થિતિમાં આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાંઆવી રહી છે.
Site Admin | મે 4, 2025 6:16 પી એમ(PM)
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેમુલાકાત કરી
