રેલવે દ્વારા આજે અને આવતીકાલે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે.આ ટ્રેનો ટેકનિકલ કારણોસર રદ કરાઇ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.મુસાફરોને આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે તે પહેલા ટ્રેનોના સંચાલનની નવીનતમ માહિતી માટે રેલવેની વેબસાઇટ જોવા જણાવાયું છે.
Site Admin | જુલાઇ 10, 2025 8:52 એ એમ (AM)
રેલવે દ્વારા આજે અને આવતીકાલે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી
